AMRUT-NI-ANJALI
મૃત વ્યક્તિને બાળે તે છે સ્મશાનની ચિતા...જીવંત વ્યક્તિને બાળે તે છે ઈર્ષ્યાની ચિતા...
આળસુ વ્યક્તિને ઉંબર પણ ડુંગર જેવો બને છે...ઉદ્યમી વ્યક્તિને ડુંગર પણ ઉંબર જેવો બને છે...
પાલિતાણામાં ભવ્ય શત્રુંજય-સૂર્યોદયધામ : પ્રભુની અને ગુરુની કૃપાને કોઈ કિનારા નથી હોતા
ઘોઘાતીર્થથી શત્રુંજયમહાતીર્થનો પદયાત્રાસંઘ : "ભવસાગર તરવાને કાજે ગિરિવર નૈયા છે..."
વિહારસેવા દ્વારા જૈન શ્રમણ-શ્રમણી સંઘની સુરક્ષાનો ઉત્તમ પ્રયોગ : વિહાર સેવા ગ્રુપ
આ સૃષ્ટિમાં વંદનપાત્ર જીવો બહુ અલ્પ છે, ક્ષમાપાત્ર જીવો ઘણા છે, પરંતુ ધિક્કારપાત્ર જીવ એકે ય નથી...
અયોધ્યાપુરમ્થી શત્રુંજયમહાતીર્થ પદયાત્રા સંઘ : સિદ્ધગિરિના ઇતિહાસના સ્વર્ણિમ પૃષ્ઠનું રંગદર્શન
કદંબગિરિથી શત્રુંજયમહાતીર્થનો પદયાત્રા સંઘ આવો, નિહાળીએ કદંબગિરિતનો રોમાંચક ઈતિહાસ
જૈન શાસનની મૈત્રીભાવના : સર્વ જીવો રાગ-દ્વેષથી મુક્ત થાઓ ને સર્વ જીવો શાશ્વત સુખથી યુક્ત થાઓ
અન્યોના ગુણોની પ્રશંસા કરશો તો ગુણવૃદ્ધિ થશે....અન્યોના દોષો વાગોળ્યા કરશો તો દોષવૃદ્ધિ થશે....
સાધનાની સમૃદ્ધિ સર્વોપરિ સમૃદ્ધિ છે...એનાથી સિદ્ધિની પ્રાપ્તિ અવશ્ય થાય છે..
સંપત્તિની સમૃદ્ધિ કોઈનાં આંસુ પડાવી શકે છે..સદ્વિચારોની સમૃદ્ધિ કોઈનાં આંસુ લૂંછી શકે છે..