ટ્રેન્ડિંગ
Loading...
Loading...
Loading...
Loading...
Loading...

મધ્ય પ્રદેશના આગર માલવા જિલ્લાના નલખેડા સ્થિત મા બગલામુખી મંદિર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભારે વરસાદના કારણે પાણીના તેજ પ્રવાહમાં કાર તણાઈ જતાં 8 શ્રદ્ધાળુઓના કરુણ મોત થયા છે. મૃતકોમાં 3 બાળકો, 2 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે, પરંતુ પાણીના પ્રવાહને કારણે મુશ્કેલી પડી રહી છે.
Loading...