ટ્રેન્ડિંગ
Loading...
Loading...
Loading...
Loading...
Loading...

ઉદયપુર-અસારવા વંદે ભારત એક્સપ્રેસને સુરત સુધી લંબાવવા રેલવે બોર્ડે મંજૂરી આપી છે. મંગળવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલનારી આ ટ્રેન સુરતથી સવારે 6.10 કલાકે ઉપડી બપોરે 13.40 કલાકે ઉદયપુર પહોંચશે. પરતમાં ઉદયપુરથી બપોરે 15.35 કલાકે ઉપડી રાત્રે 23.00 કલાકે સુરત આવશે. વચ્ચે મણિનગર, આણંદ, વડોદરા અને ભરૂચ સ્ટોપેજ મળશે.
Loading...