વડોદરામાં નિઝામપુરા પંપીંગ સ્ટેશનનો વાલ્વ લીકેજ થતાં જાહેરમાં ગટરના પાણીના ફુવારા ઉડ્યા, 24 કલાક બાદ પણ ઉકેલ નહી
ભર ઉનાળે પાણીની તંગીની વચ્ચે સુરતમાં ગટરીયા પુરનો ત્રાસ : છાપરાભાઠામાં ગટરના પાણીના કારણે રોગચાળાની ભીતિ
વડોદરાના ઐતિહાસિક સિદ્ધનાથ તળાવમાં સતત ગટરના પાણી ઠલવાતા તળાવની હાલત નર્કાગાર સમાન બની