મની લોન્ડરિંગ કેસ: બોમ્બે હાઈકોર્ટે જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલને બે મહિનાના વચગાળાના જામીન આપ્યા
નરેશ ગોયલને પહેલથી પસંદગીની હોસ્પિટલમા શ્રેષ્ઠ સારવાર મળી રહી છે
‘આવી સ્થિતિમાં જીવવા કરતા જેલમાં મરી જાઉં તો સારું..’ જેટ એરવેઝના ફાઉન્ડરે કેમ આવું કહ્યું?