આજવામાંથી પાણી છોડવાનું બંધ કરાયાના 12 કલાક પછી પણ વિશ્વામિત્રીની સપાટી ઘટી નથી, ઉલટાનું નવા વિસ્તારો પૂરના ભરડામાં
આજવામાં આખી રાત પાણીની ધીમી આવક, 213.80 ફૂટ સપાટી થયા બાદ ફરી વિશ્વામિત્રીમાં પાણી છોડાશે