જામનગરના ધાર્મિક સ્થળોના દ્વારે રાતવાસો કરનારા 13 ભિક્ષુકોને ઠંડીને લઈને પાલિકા દ્વારા રેન બસેરામાં ખસેડાયા
વડોદરા રેલવે સ્ટેશનનો જનરલ વેઇટિંગ રૂમ રેન બસેરા બન્યો : મહિલાઓને રૂમમાં આવતા પણ સંકોચ અનુભવે છે