ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી પર પથ્થરમારો, માથામાં ઈજા, કારના કાચ પણ તૂટ્યા
શરદ પવારની એનસીપીના નેતા અનિલ દેશમુખ સામે સીબીઆઈએ નવો કેસ નોંધ્યો