જૂનીગઢીના શ્રીજીનું ધામધૂમથી અને શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન સંપન્ન
વિઘ્ન હર્તા દુંદાળા દેવને ભાવભીની વિદાય, અમદાવાદમાં ૩૦ હજારથી વધુ ગણેશમૂર્તિનું ભાવપૂર્વક વિસર્જન