વડોદરામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું તા.7મીએ ભવ્ય પ્રસ્થાનનું આયોજન : પોલો ગ્રાઉન્ડ ખાતે પૂર્ણાહુતિ
વડોદરામાં કમાટી બાગ અને પોલો ગ્રાઉન્ડ આસપાસના 50 થી વધુ દબાણો હટાવાયા