હિટવેવને કારણે મૃત્યુ આંકમાં વધારો : સ્મશાનોમાં પણ વેઈટિંગ
વડોદરામાં કારેલીબાગ સ્મશાન ગૃહની રીનોવેશનની કામગીરીના કારણે અંતિમવિધિમાં આવતા લોકોને મુશ્કેલી
વડોદરાના સાંસદના પ્રયત્નોથી ખાસવાડી સ્મશાનનું લોકભાગીદારીથી નવીનીકરણ શરૂ : અંતિમ સંસ્કાર માટે અન્ય સ્મશાનગૃહોનો ઉપયોગ કરવા અપીલ