ભારતને કેનેડામાં ફરી કોઈ 'કાર્યવાહી' કરતા રોકવા માટે નિજ્જરની હત્યા અંગે નિવેદન આપ્યુઃ જસ્ટિન ટ્રુડો
કેનેડાના ડિપ્લોમેટ્સની સંખ્યા ઓછી થતા ભારતના લોકોને વિઝા મેળવવામાં મુશ્કેલી પડશેઃ કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર