'બાપુ'એ સરદાર પટેલને આપેલી પ્રેરણાથી સોમનાથ ટ્રસ્ટનો ઉદ્દભવ, સોમનાથ સાથે જોડાયેલા મહાત્માનાં સંસ્મરણો
જૂનાગઢના નાગર સદગૃહસ્થ મોહનદાસથી મહાત્મા સુધીની યાત્રાના સાક્ષી, મુંબઈથી ઈંગ્લેન્ડની યાત્રામાં થયો હતો સથવારો