છઠ પૂજા: આજ સાંજથી શરૂ થશે 36 કલાકના નિર્જળા ઉપવાસ, આ રીતે થાય છે પારણા
પશ્ચિમ રેલવે છઠપૂજાના તહેવાર માટે આજે 13 નવેમ્બરે રાત્રે અમદાવાદથી સમસ્તીપુર વચ્ચે વન-વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે