પોતાના જન્મ દિને માયાવતીએ કહ્યું : બસપા 24ની ચૂંટણી એકલે હાથે જ લડવાની છે
'24ની ચૂંટણીમાં મેનકા કે વરૂણને ભાજપા ટિકિટ આપે તે સંભવિત લાગતું નથી