અમદાવાદમાં ૧૬૭૩૬ લોકોને કોરોના વેકિસન અપાઈ

ઘરસેવા વેકિસનેશન યોજના હેઠળ 2823 લોકોને રસી અપાઈ

Updated: Oct 28th, 2021


Google NewsGoogle News
અમદાવાદમાં ૧૬૭૩૬ લોકોને કોરોના વેકિસન અપાઈ 1 - image


અમદાવાદ,ગુરુવાર,28 ઓકટોબર,2021

અમદાવાદમાં ગુરુવારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી ૩૫૧૧ લોકોને કોરોના વેકિસનનો પહેલો ડોઝ અને ૧૩૨૨૫ લોકોને બીજો ડોઝ એમ કુલ મળીને ૧૬૭૩૬ લોકોને કોરોના રસી આપવામાં આવી હતી.ઘર સેવા વેકિસનેશન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૨૮૨૩ લોકોએ રજિસ્ટ્રેશન કરાવતા ૨૩૭૫ લોકોને રસી આપવામાં આવી છે.


Google NewsGoogle News