BIG NEWS
રાજકીય પક્ષો અપરાધી ઉમેદવારોના સહારે! ચોથા તબક્કામાં 360 સામે ક્રિમિનલ કેસ, એમાં 17 દોષિત
By: gujaratsamachar.com | Updated at: 5 May 2024 2:15 AM (IST)
May 5, 2024 | 8:22 AM
કોંગ્રેસની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત 3 સામે ચૂંટણી પંચમાં ફરિયાદ, એનિમેટેડ વીડિયોનો છે મામલો
દેશમાં લોકસભા 2024ની ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું છે જેને પગલે પ્રચારના પડઘમ આજ સાંજથી શાંત થઈ જશે. ત્યારે કોંગ્રેસે જેપી નડ્ડા સહિત ભાજપના ત્રણ નેતાઓ સામે ચૂંટણી પંચ (ECI)માં ફરિયાદ કરી છે.
Read ArticleMay 5, 2024 | 8:22 AM
રાજકોટમાં ક્ષત્રિય આક્રોશ બાદ પત્રિકા કાંડ: પરેશ ધાનાણીના ભાઈ સામે કાર્યવાહી થાય તેવી શક્યતા
લોકસભા ચૂંટણીના પ્રારંભથી જ રાજકોટ બેઠક ચર્ચામાં રહી છે. હવે 'જાગો લેઉઆ પટેલ જાગો 'એવા શિર્ષક સાથે અનામી પત્રિકા સોશિયલ મીડિયા વાયરલ થતા રાજકારણ ગરમાયુ છે. આ પત્રિકા કાંડમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
Read ArticleMay 5, 2024 | 4:44 AM
અમેઠીથી ટિકિટ ન મળતાં રોબર્ટ વાડરાની પહેલી પ્રતિક્રિયા, કહ્યું - 'રાજકારણની કોઈ પણ તાકાત..'
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડરાને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી હતી કે પાર્ટી તેમને અમેઠીથી ટિકિટ આપી શકે છે. વાડરા પોતે તેના સંકેત આપી રહ્યા હતા. જો કે કોંગ્રેસે ગાંધી પરિવારના ગઢમાંથી કિશોરી લાલ શર્માને ટિકિટ આપી છે.હવે અમેઠીથી ટિકિટ ન મળવા પર વાડ્રાની પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે રાજકારણની કોઈ શક્તિ પરિવાર વચ્ચે નહીં આવી શકે.
Read ArticleMay 5, 2024 | 4:43 AM
ગુજરાતની 25 બેઠકની ફેક્ટશીટ, કુલ 4.97 કરોડ મતદાર, સૌથી વધુ વોટર્સ નવસારીમાં, અહીં સૌથી ઓછા
લોકસભાની ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે. ત્યારે રવિવારે સાંજે છ વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર ચૂટણી યોજાવાની છે ત્યારે સૌથી વધુ મતદારો નવસારી અને સૌથી ઓછા ભરૂચમાં નોંધાયેલા છે.
Read ArticleMay 5, 2024 | 4:43 AM
'પત્રિકા કાંડ' મુદ્દે ભાજપની ફરિયાદ વ્યૂહાત્મક ભૂલ? ક્ષત્રિયો બાદ પાટીદારોના મતોના વિભાજનની ભીતિ
રાજકોટની ચૂંટણીઓમાં અને તે સિવાયના સમયે પણ નામી-નનામી પત્રિકાઓ વહેંતી થવી તે સામાન્ય બાબત રહી છે. પરંતુ, આ વખતે લેઉઆ પટેલ સમાજને ટિકીટમાં અન્યાયના મુદ્દે 'જાગો લેઉઆ પટેલ જાગો 'એવા શિર્ષક સાથે અનામી પત્રિકા કેટલાક લત્તામાં વહેંતી થયા બાદ ભાજપે તેમાં પોલીસને રજૂઆત કરીને ફરિયાદ નોંધાવતા અને ચાર પાટીદાર યુવાનોની અટકાયત થતા આ પત્રિકા સૌરાષ્ટ્ર અને રાજ્યવ્યાપી ચર્ચા બની ગયેલ છે. ભાજપ (BJP)ની આ વ્યુહાત્મક ભૂલ હોવાનું કેટલાક રાજકીય નિરીક્ષકો માને છે.
Read Article