કેન્દ્રીયમંત્રી પરષોત્તમ રૂપાલાએ સિદસર ગામે મહાશ્રમદાન દ્વારા "પૂજ્ય બાપુને સ્વચ્છાંજલી" કાર્યક્રમમાં ગ્રામજનો સાથે મળી સફાઇ અભિયાનનો પ્રારંભ કર્યો