સિદ્ધિવિનાયક મંદિરમાં સાકરના મોદક-પેડા ધરી નહીં શકાય
ગણપતિ બાપ્પાને ખુશ કરવા માટે ભોગ ધરાવાતા લાડુ ભક્તોના આરોગ્ય માટે પણ લાભદાયક
ગણેશ ઉત્સવ દરમિયાન મીઠાઈના વેપારીઓને ત્યાં મોદકની બોલબાલા : સમયની સાથે બાપ્પાના પ્રસાદ પણ ફેન્સી બન્યો