Get The App

'પાપ પર પુણ્યની જીત': PM મોદીએ દેશવાસીઓને 'દશેરા'ની શુભકામના પાઠવી

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
'પાપ પર પુણ્યની જીત': PM મોદીએ દેશવાસીઓને 'દશેરા'ની શુભકામના પાઠવી 1 - image


Image Source: Twitter

- ગૃહમંત્રી અમિત શાહે પણ તમામ દેશવાસીઓને 'દશેરા'ની શુભકામના પાઠવી

નવી દિલ્હી, તા. 24 ઓક્ટોબર 2023, મંગળવાર

Dussehra Festival: દેશમાં આજે વિજયાદશમીનો તહેવાર ધૂમ-ધામથી ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દશેરાની શુભકામના પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે લખ્યું કે, દેશભરના મારા પરિવારજનોને દશેરાની હાર્દિક શુભકામનાઓ. આ પાવન પર્વ નકારાત્મક શક્તિઓના અંત સાથે જ જીવનમાં સદ્ભાવના અપનાવાનો મેસેજ લઈને આવે છે. 


Google NewsGoogle News