Get The App

સફેદ વાળ થતા અટકાવે છે આ ત્રણ વસ્તુઓ, શરૂ કરો ઉપયોગ અને મેળવો લાભ

Updated: Nov 24th, 2019

GS TEAM


Google News
Google News
સફેદ વાળ થતા અટકાવે છે આ ત્રણ વસ્તુઓ, શરૂ કરો ઉપયોગ અને મેળવો લાભ 1 - image

નવી દિલ્હી, 24 નવેમ્બર 2019, રવિવાર

આયુર્વેદમાં વાળ માટે અરીઠા, આંમળા અને શિકાકાઈને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. નિષ્ણાંતો અનુસાર આંમળા વાળને કલર કરવાનું કામ કરે છે અને આ ત્રણેય વસ્તુના મિશ્રણથી વાળ સફેદ થવાનું પ્રમાણ પણ ઘટી જાય છે. 

સફેદ વાળ થતા અટકાવે છે આ ત્રણ વસ્તુઓ, શરૂ કરો ઉપયોગ અને મેળવો લાભ 2 - imageઆ રીતે કરવો ઉપયોગ

અરીઠા, આંમળા અને શિકાકાઈને સમાન માત્રમાં લઈ લોઢાના વાસણમાં રાત્રે પલાળી દેવા. બીજા દિવસે આ પેસ્ટને વાળમાં લગાવો.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

સફેદ વાળ થતા અટકાવે છે આ ત્રણ વસ્તુઓ, શરૂ કરો ઉપયોગ અને મેળવો લાભ 3 - imageઉનાળો હોય તો 15 મિનિટ અને શિયાળો હોય તો 25 મિનિટ સુધી વાળમાં આ પેસ્ટ રાખવી અને પછી વાળ ધોઈ લેવા. આ પેસ્ટની કોઈ આડઅસર થતી નથી તેથી તેને રોજ પણ લગાવી શકાય છે. 

સફેદ વાળ થતા અટકાવે છે આ ત્રણ વસ્તુઓ, શરૂ કરો ઉપયોગ અને મેળવો લાભ 4 - imageતેલ લગાવવું જરૂરી

આ પેસ્ટનો ઉપયોગ કરો તો ખાસ ધ્યાન રાખવું વાળમાં તેલ લગાડવાનું. વાળ રૂક્ષ ન થઈ જાય તે માટે સૌથી પહેલા વાળમાં તેલ લગાવવું. વાળ વધારે સફેદ હોય તો શરૂઆતમાં થોડા દિવસ આ ત્રણ પાવડર સાથે મેંદીનો પાવડર પણ ઉમેરવો. 



Tags :