જામનગરમાં અવેડીયા મામાનાં મંદિરે અન્નકૂટ ઉત્સવ તથા ડાક ડમરૂંનો કાર્યક્રમ

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
જામનગરમાં અવેડીયા મામાનાં મંદિરે અન્નકૂટ ઉત્સવ તથા ડાક ડમરૂંનો કાર્યક્રમ 1 - image


Image Source: Twitter

જામનગર, તા. 24 નવેમ્બર 2023 શુક્રવાર

જામનગરમાં સેતાવડ પાસે આવેલ શ્રી અવેડીયા મામાનાં મંદિરે શ્રી અવેડીયા મામા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૨૫/૧૧ ને શનિવારે સાંજે ૪ થી રાત્રે ૯:૩૦ દરમ્યાન અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ગજકેસરી યુવા સંગઠન દ્વારા તા. ૨૬/૧૧ ને રવિવારે રાત્રે ૧૦:૩૦ કલાકે ડાક - ડમરૂં નાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સર્વે ભક્તોને અન્નકૂટ ઉત્સવનાં દર્શન તથા ડાક-ડમરૂં કાર્યક્રમનો લાભ લેવા માટે  અનરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે ભરતસિંહ પી. જાડેજા (મો. ૯૯૦૯૯ ૩૪૩૦૮),રવિ પંડ્યા ( મો. ૯૬૬૧૯ ૭૯૭૭૯) નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.


Google NewsGoogle News