જામનગરમાં મહોમ્મદ પેયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે જુલુસ યોજાયું

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
જામનગરમાં મહોમ્મદ પેયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે જુલુસ યોજાયું 1 - image


જામનગર,તા.28 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર

જામનગર શહેરમાં મોહંમદ પેયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, અને જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા અલ સફા પાર્કમાં 'રજા ટ્રસ્ટ' દ્વારા ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. 

જામનગરમાં મહોમ્મદ પેયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે જુલુસ યોજાયું 2 - imageઆજે વહેલી સવારે કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર આવેલી જુદી જુદી સોસાયટીઓમાં ઝુલુસ ફેરવવામાં આવ્યું હતું. જેમાં અનેક મુસ્લિમ અગ્રણીઓ, કાર્યકરો જોડાયા હતા.


Google NewsGoogle News