Get The App

ગીર સોમનાથના તાલાલા-ગીર પંથકમાં ભૂકંપનો આંચકો, લોકો ઘરની બહાર દોડી આવ્યા

Updated: Feb 28th, 2025


Google News
Google News
ગીર સોમનાથના તાલાલા-ગીર પંથકમાં ભૂકંપનો આંચકો, લોકો ઘરની બહાર દોડી આવ્યા 1 - image


Earthquake in Gir Somnath: ગીર સોમનાથના તાલાલા-ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તાલાલા-ગીરના ગ્રામ્ય વિસ્તાર ધાવા, સુરવા, માધુપર, જાંબુર અને આંકોલવાડી સહિતના પંથકમાં ધરા ધ્રૂજી છે. સામાન્ય ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે, કોઈ જાનહાનિના સમાચાર નથી.

Tags :
EarthquakeGir-Somnath

Google News
Google News