આજનુ પંચાંગ તા.29/4/2025,મંગળવાર
શ્રી પરશુરામ જ્યંતી
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૧ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૮ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૭ મિ. (સુ.) ૬ (ક.) ૫૯ મિ. (મું) ૭ ક. ૦૧ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-કર્ક, બુધ-મીન, ગુરૂ-વૃષભ, શુક્ર-મીન, શનિ-મીન, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-વૃષભ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ / ૯ / વ્રજ માસ : વૈશાખ
માસ-તિથિ-વાર : વૈશાખ સુદ બીજ
શ્રી પરશુરામ જ્યંતી
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ શવ્વાલ માસનો ૩૦મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ આદર માસનો ૧૮મો રોજ રશ્ને