આજનુ પંચાંગ તા.27/8/2024, મંગળવાર
નંદ મહોત્સવ
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૧ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૮ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૬ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૯ મિ. (સુ) ૭ (ક.) ૧૦ મિ. (મું) ૭ ક. ૧૧ મિ.
જન્મરાશિ :- વૃષભ (બ,વ,ઉ) ૨૭ ક. ૪૨ મિ. સુધી પછી મિથુન (ક,છ,ઘ) રાશિ આવે.
નક્ષત્ર :- રોહિણી ૧૫ ક. ૩૮ મિ. સુધી પછી મૃગશિર્ષ નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ :- સૂર્ય-સિંહ મંગળ-મિથુન, બુધ-કર્ક (વ.), ગુરૂ-વૃષભ શુક્ર-કન્યા શનિ-કુંભ, રાહુ-મીન કેતુ-કન્યા ચંદ્ર-વૃષભ ૨૭ ક. ૪૨ મિ. સુધી પછી મિથુન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૧૫:૦૦ થી ૧૬:૩૦ (દ.ભા.) વિક્રમ સંવત : ૨૦૮૦/રાક્ષસ/સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦/દક્ષિણાયન શરદ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : ભાદ્ર પદ/૫/વ્રજ માસ : ભાદ્રપદ માસ-તિથિ-વાર:- શ્રાવણ વદ નોમ
- નંદ મહોત્સવ
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ સફર માસનો ૨૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ફરવરદીન માસનો ૧૩ રોજ તીર