આજનુ પંચાંગ તા.25/3/2025, મંગળવાર
પાપમોચીની એકાદશી
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ,લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૦ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૯ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૦ મિ. (સુ) ૭ ક. ૨૮ મિ. (મું) ૭ ક. ૨૮ મિ.
જન્મરાશિ : મકર (ખ.જ.) રાશિ આવશે.
નક્ષત્ર : શ્રવણ ૨૭ ક. ૫૦ મિ. સુધી પછી ધનિષ્ઠા
ગોચર ગ્રહ : સૂર્ય- મીન, મંગળ- મિથુન (વ), બુધ- મીન, ગુરૂ- વૃષભ, શુક્ર- મીન, શનિ- કુંભ, રાહુ- મીન, કેતુ- કન્યા, ચંદ્ર- મકર
હર્ષલ (યુરેનસ) વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ : ૧૫-૦૦ થી ૧૬-૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧, ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૩ વ્રજ માસ ચૈત્ર,
માસ- તિથિ- વાર : ફાગણ વદ અગીયારસ
- પાપમોચીની એકાદશી
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રમજાન માસનો ૨૪મો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૪ આવાં માસનો ૧૩મો રોજ તીર