આજનુ પંચાંગ તા.20/2/2025,ગુરુવાર
શ્રીનાથજી પાટોત્સવ-નાથદ્વારા
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૮ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૭ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૦૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૮ મિ.
મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૦૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૯ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૫૬ મિ. (સુ) ૭ (ક.) ૫૫ મિ. (મું) ૭ ક. ૫૩ મિ.
જન્મરાશિ : વૃશ્ચિક (ન,ય) રાશિ આવે.
નક્ષત્ર : વિશાખા ૧૩ ક. ૩૦ મિ. સુધી પછી અનુરાધા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ, મંગળ-મિથુન (વ.) બુધ-કુંભ, ગુરૂ-વૃષભ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર વૃશ્ચિક
હર્ષલ (યુરેનસ) મેષ (વ) નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧
ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ફાગણ ૧ વ્રજ માસ : ફાગણ
માસ-તિથિ-વાર : મહા વદ સાતમ
- શ્રીનાથજી પાટોત્સવ-નાથદ્વારા
- કાલાષ્ટમી
- અષ્ટકા શ્રાધ્ય
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ શાબાન માસનો ૨૧મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ મેહર માસનો ૧૦મો રોજ આવાં