આજનુ પંચાંગ તા.16-4-2024, મંગળવાર
દુર્ગાષ્ટમી
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૦ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૯ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૬ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૪ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૮ મિ. (સુ) ૭ ક. ૦૯ મિ. (મું) ૭ ક. ૧૦ મિ.
જન્મરાશિ : કર્ક (ડ.હ.) રાશિ આવે.
નક્ષત્ર : પુષ્ય ૨૯ ક. ૧૬ મિ. સુધીપછી આશ્લેષા નક્ષત્ર આવે. આશ્લેષા નક્ષત્રની શાંતિ વિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-કુંભ, બુધ-મીન (વ.) ગુરૂ-મેષ શુક્ર-મીન શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કર્ક
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૫૦
ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૨૭ વ્રજ માસ : ચૈત્ર
માસ-તિથિ-વાર : ચૈત્ર સુદ આઠમ
- દુર્ગાષ્ટમી
- ભવાનિ પ્રાગટય
- અશોકાષ્ટમી
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ શવ્વાલ માસનો ૬ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ આદર માસનો ૫ રોજ સ્પેંદારમદ